surah.translation
            .
            
                                    من تأليف: 
                                            رابيلا العُمري
                                                            .
                                                
            
                                                                                                            ﰡ
                                                                                        
                    
                                                                                    ૧) શું તમે (તેને પણ) જોયો જે બદલાના દિવસને જુઠલાવે છે ?
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨) આ જ તે છે જે અનાથને ધક્કા મારે છે,
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩) અને ગરીબને ખવડાવવાનું પ્રોત્સાહન નથી આપતો.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪) તે નમાઝીઓ માટે ખેદ છે (અને વૈલ નામની જહન્નમની જગ્યા) છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૫) જે પોતાની નમાઝથી બેપરવાહ છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                                                                        
                    
                                                                                    ૭) અને સામાન્ય જરૂરિયાતથી રોકે છે.